-
ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં ગેરકાયદે કતલખાનાના મામલે એવી હિંસા અને જન આક્રોશ ફાટી નિકળ્યો કે ઉશ્કેરાયેલા લોકોએ ચિંગરાવઠી પોલીસ ચોકીના તસ્વીરમાં જણાય છે એવા બેહાલ કર્યા હતા અને આગ લગાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસની પાછળ પડીને તેમને દોડાવી દોડાવીને માર્યા હતા. પોલીસે લોકોના ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ટોળુ વધારે નારાજ થયું તે દરમ્યાન ટોળામાંથી કોઇએ ગોળીબાર પણ કર્યો હતો. એ દરમ્યાન એક પીએસઆઇ સુબોધના માથે કોઇ જોરદાર વસ્તુ પડતા તે લોહીલુહાણ થયો હતો અને લોહી વધારે વહી જવાને કારણે નિધન પામ્યો હતો. પોલીસનો વધુ કાફલો મોકલવામાં આવી રહ્યો છે. વિરોધ કરનારામાંથી એક જણનું મોત થયું હોવાનું પણ બહાર આવ્યું છે.
-
ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં ગેરકાયદે કતલખાનાના મામલે એવી હિંસા અને જન આક્રોશ ફાટી નિકળ્યો કે ઉશ્કેરાયેલા લોકોએ ચિંગરાવઠી પોલીસ ચોકીના તસ્વીરમાં જણાય છે એવા બેહાલ કર્યા હતા અને આગ લગાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસની પાછળ પડીને તેમને દોડાવી દોડાવીને માર્યા હતા. પોલીસે લોકોના ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ટોળુ વધારે નારાજ થયું તે દરમ્યાન ટોળામાંથી કોઇએ ગોળીબાર પણ કર્યો હતો. એ દરમ્યાન એક પીએસઆઇ સુબોધના માથે કોઇ જોરદાર વસ્તુ પડતા તે લોહીલુહાણ થયો હતો અને લોહી વધારે વહી જવાને કારણે નિધન પામ્યો હતો. પોલીસનો વધુ કાફલો મોકલવામાં આવી રહ્યો છે. વિરોધ કરનારામાંથી એક જણનું મોત થયું હોવાનું પણ બહાર આવ્યું છે.