Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસના હાહાકારનો સામનો કરી રહેલા ભારતવાસીઓ માટે મોટા રાહતના સમાચાર છે. શુક્રવારે સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, દેશમાં 73 દિવસ બાદ કોરોના એક્ટિવ કેસ (Corona Recovery Rate)ની સંખ્યા 8 લાખથી નીચે નોંધાઈ છે. બીજી રાહતની બાબત એ છે કે રોજેરોજ સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા (India Corona Cases)માં ઘટાડો થઈ રહ્યો છે. આ ઉપરાંત મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સંક્રમિત દર્દીઓની સાજા થવાની સંખ્યા વધતા દેશનો કોવિડ રિકવરી રેટ (Covid Recovery Rate) સુધરીને 96 ટકા થયો છે. 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવાર 18 જૂને જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 62,480 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,587 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,97,62,793 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 26,89,60,399 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
 

કોરોના વાયરસના હાહાકારનો સામનો કરી રહેલા ભારતવાસીઓ માટે મોટા રાહતના સમાચાર છે. શુક્રવારે સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, દેશમાં 73 દિવસ બાદ કોરોના એક્ટિવ કેસ (Corona Recovery Rate)ની સંખ્યા 8 લાખથી નીચે નોંધાઈ છે. બીજી રાહતની બાબત એ છે કે રોજેરોજ સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા (India Corona Cases)માં ઘટાડો થઈ રહ્યો છે. આ ઉપરાંત મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સંક્રમિત દર્દીઓની સાજા થવાની સંખ્યા વધતા દેશનો કોવિડ રિકવરી રેટ (Covid Recovery Rate) સુધરીને 96 ટકા થયો છે. 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવાર 18 જૂને જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 62,480 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,587 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,97,62,793 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 26,89,60,399 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ