Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં છેલ્લા ઘણા દિવસોની સરખામણીમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો આવ્યો છે પરંતુ મોતના આંકડામાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના શનિવાર(28 મે)ના આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 2685 નવા કોવિડ કેસ નોંધવામાં આવ્યા છે જે શુક્રવારની સરખામણીમાં 0.9% ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 33 લોકોના કોરોનાથી મોત થયા છે.

ભારતમાં છેલ્લા ઘણા દિવસોની સરખામણીમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો આવ્યો છે પરંતુ મોતના આંકડામાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના શનિવાર(28 મે)ના આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 2685 નવા કોવિડ કેસ નોંધવામાં આવ્યા છે જે શુક્રવારની સરખામણીમાં 0.9% ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 33 લોકોના કોરોનાથી મોત થયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ