ભારતમાં હાલમાં પૂરતા પ્રમાણમાં રોજગારીનું સર્જન થઇ રહ્યું નથી ત્યારે દેશનો GDP સાત ટકા રહેવા અંગે પૂર્વ આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજને શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે, GDPના આંકડા પર જે વાદળ છવાયેલા છે, તે દૂર થાય તો સાચો વિકાસ દર જાણવા મળે. વધુમાં રાજને જણાવ્યું હતું કે, GDPનું યોગ્ય આંકલન કરવા માટે સારા અર્થશાસ્ત્રીઓની નિમણૂંક કરવી જોઈએ
ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(IMF)માં અર્થશાસ્ત્રી રહી ચૂકેલા રાજને કહ્યું હતું કે, ભારતનો સાચો વિકાસ દર શું છે? તે સ્પષ્ટ કરવું જરૂરી છે.
ભારતમાં હાલમાં પૂરતા પ્રમાણમાં રોજગારીનું સર્જન થઇ રહ્યું નથી ત્યારે દેશનો GDP સાત ટકા રહેવા અંગે પૂર્વ આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજને શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે, GDPના આંકડા પર જે વાદળ છવાયેલા છે, તે દૂર થાય તો સાચો વિકાસ દર જાણવા મળે. વધુમાં રાજને જણાવ્યું હતું કે, GDPનું યોગ્ય આંકલન કરવા માટે સારા અર્થશાસ્ત્રીઓની નિમણૂંક કરવી જોઈએ
ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(IMF)માં અર્થશાસ્ત્રી રહી ચૂકેલા રાજને કહ્યું હતું કે, ભારતનો સાચો વિકાસ દર શું છે? તે સ્પષ્ટ કરવું જરૂરી છે.