Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મંગળવારના રોજ જણાવ્યું હતું કે, તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને સૈન્ય શાસક જનર પરવેઝ મુશર્રફના શાસન દરમ્યાન ભારત અને પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને તબક્કાવાર રીતે ઉકેલ કરવાની ખૂબ જ નજીક હતા. જણાવી દઈએ કે ઇમરાન ખાને પોતાના અમેરિકન પ્રવાસ દરમ્યાન એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે. અગાઉ કાશ્મીર મુદ્દાને લઇ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને ભારતે રદ્દ કર્યું હતું.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મંગળવારના રોજ જણાવ્યું હતું કે, તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને સૈન્ય શાસક જનર પરવેઝ મુશર્રફના શાસન દરમ્યાન ભારત અને પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને તબક્કાવાર રીતે ઉકેલ કરવાની ખૂબ જ નજીક હતા. જણાવી દઈએ કે ઇમરાન ખાને પોતાના અમેરિકન પ્રવાસ દરમ્યાન એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે. અગાઉ કાશ્મીર મુદ્દાને લઇ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને ભારતે રદ્દ કર્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ