સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રહેતા ભારતીય ડોક્ટર ડૉ. શમશીર વાયાલીલે (Dr. Shamsheer Vayalil) એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના (Air India Flight Crash)માં અસરગ્રસ્ત મેડિકલ વિદ્યાર્થીઓ અને ડોક્ટરોના પરિવારો માટે 6 કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ પરિસરમાં ક્રેશ થયું હતું