Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. કોરોના વાયરસનાં ખતરાને જોતા ભારતીય રેલવેએ ખૂબ મોટો નિર્ણય લીધો છે. રેલવે દ્વારા 31મી માર્ચ સુધી બધી જ ટ્રેનોને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ભારતીય રેલવે બોર્ડનાં ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતીય રેલવેની માલગાડીઓ તો ચાલુ જ રહેશે. કોરોના વાયરસનાં કારણે દેશમાં હાહાકાર મચી ગયો છે. જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. કોરોના વાયરસનાં ખતરાને જોતા ભારતીય રેલવેએ ખૂબ મોટો નિર્ણય લીધો છે. રેલવે દ્વારા 31મી માર્ચ સુધી બધી જ ટ્રેનોને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ભારતીય રેલવે બોર્ડનાં ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતીય રેલવેની માલગાડીઓ તો ચાલુ જ રહેશે. કોરોના વાયરસનાં કારણે દેશમાં હાહાકાર મચી ગયો છે. જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ