ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)નું શનિવારે PSLV-C61 રૉકેટ લૉન્ચ મિશન સફળ ન થઈ શક્યું. લૉન્ચ બાદ ત્રીજા તબક્કા દરમિયાન ટેક્નિકલ ખામી જોવા મળી, જેના કારણે મિશન અધુરૂ રહી ગયું. આ વાતની જાણકારી ખુદ ISRO પ્રમુખ વી. નારાયણને આપી છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)નું શનિવારે PSLV-C61 રૉકેટ લૉન્ચ મિશન સફળ ન થઈ શક્યું. લૉન્ચ બાદ ત્રીજા તબક્કા દરમિયાન ટેક્નિકલ ખામી જોવા મળી, જેના કારણે મિશન અધુરૂ રહી ગયું. આ વાતની જાણકારી ખુદ ISRO પ્રમુખ વી. નારાયણને આપી છે.
Copyright © 2023 News Views