ગુજરાત વિધાનસભાના 182 ધારાસભ્યો પૈકી 40% એટલે કે 70 ધારાસભ્યોને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. વિભાગે ધારાસભ્યોને 2017 વિધાસભા ચૂંટણી પહેલા તેમના દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. વિભાગે ધારાસભ્યોને 2017 વિધાસભા ચૂંટણી પહેલા તેમના દ્વારા કરવામાં આવેલ અફિડેવિટ અને ભરવામાં આવેલ આઈટી રિટર્ન બંનેમાં રહેલા ઉડીને આંખે વળગતા તફાવતને લઈને પ્રશ્નો પૂછ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના મળીને 70 ધારાસભ્યો ઇન્કમ ટેક્સ વિભાગની ઝપટમાં આવી ગયા છે. રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે અત્યાર સુધીમાં પહેલીવાર એવુ બન્યું હશે કે આટલી મોટી સંખ્યામાં ચૂંટાઈને આવેલા પ્રતિનિધોઓને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હોય.
આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું કે, ‘મને જાણમાં છે કે અનેક ધારાસભ્યોને ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ મળી છે અને જન પ્રતિનિધિ તરીકે આપણી ફરજ છે કે કાયદાની સંગત ચાલીને સહકાર આપવો.’
ગુજરાત વિધાનસભાના 182 ધારાસભ્યો પૈકી 40% એટલે કે 70 ધારાસભ્યોને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. વિભાગે ધારાસભ્યોને 2017 વિધાસભા ચૂંટણી પહેલા તેમના દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. વિભાગે ધારાસભ્યોને 2017 વિધાસભા ચૂંટણી પહેલા તેમના દ્વારા કરવામાં આવેલ અફિડેવિટ અને ભરવામાં આવેલ આઈટી રિટર્ન બંનેમાં રહેલા ઉડીને આંખે વળગતા તફાવતને લઈને પ્રશ્નો પૂછ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના મળીને 70 ધારાસભ્યો ઇન્કમ ટેક્સ વિભાગની ઝપટમાં આવી ગયા છે. રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે અત્યાર સુધીમાં પહેલીવાર એવુ બન્યું હશે કે આટલી મોટી સંખ્યામાં ચૂંટાઈને આવેલા પ્રતિનિધોઓને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હોય.
આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું કે, ‘મને જાણમાં છે કે અનેક ધારાસભ્યોને ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ મળી છે અને જન પ્રતિનિધિ તરીકે આપણી ફરજ છે કે કાયદાની સંગત ચાલીને સહકાર આપવો.’