Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતના ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ મંગળવારે એક કાર્યક્રમમાં કહ્યું કે, તાજેતરમાં કેટલાક એવા મામલા સામે આવ્યા છે જે ન્યાયપાલિકા પર લોકોનો વિશ્વાસ ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. સીજેઆઈનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાનેથી મોટી માત્રામાં બળી ગયેલી રોકડ મળી આવી હતી. જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની ચર્ચા વચ્ચે, સીજેઆઈ ગવઈએ એમ પણ કહ્યું છે કે લોકતંત્રમાં કોઈ પણ તપાસથી ઉપર નથી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ