Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આંધ્રપ્રદેશની કેબિનેટે બુધવારે આંધ્રપ્રદેશ દિશા બિલ 2019ને સ્વિકૃતિ આપી દીધી છે. હવે મહિલાઓ વિરુદ્ધ દુષ્કર્મ અને સામુહિક દુષ્કર્મના મામલાની પતાવટ 21 દિવસમાં કરવા અને દોષિતો માટે સજા-એ-મોતને અનિવાર્ય બનાવે છે. આ વિધેયકને વિધાનસભાના હાલના સત્રમાં રજૂ કરવામાં આવશે. આ કાયદો આંધ્રપ્રદેશ અપરાધ કાનુનમાં એક સંશોધન થશે જેને 'આંધ્રપ્રદેશ દિશા કાનુન' નામ આપવામાં આવ્યું છે.

આંધ્રપ્રદેશની કેબિનેટે બુધવારે આંધ્રપ્રદેશ દિશા બિલ 2019ને સ્વિકૃતિ આપી દીધી છે. હવે મહિલાઓ વિરુદ્ધ દુષ્કર્મ અને સામુહિક દુષ્કર્મના મામલાની પતાવટ 21 દિવસમાં કરવા અને દોષિતો માટે સજા-એ-મોતને અનિવાર્ય બનાવે છે. આ વિધેયકને વિધાનસભાના હાલના સત્રમાં રજૂ કરવામાં આવશે. આ કાયદો આંધ્રપ્રદેશ અપરાધ કાનુનમાં એક સંશોધન થશે જેને 'આંધ્રપ્રદેશ દિશા કાનુન' નામ આપવામાં આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ