રવિવારે પણ પાકિસ્તાની સૈન્યએ સરહદ પર તાપમારો કર્યો હતો. જેને પગલે એક ભારતીય જવાન શહીદ થયો હતો. સરહદે આવેલા ગામડાઓને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારેથી અતી ભારે હથિયારો દ્વારા થયેલા આ ગોળીબારમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ પણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો.
પાક. સૈન્યએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ અને રાજૌરીમાં રોકેટ પણ છોડયા હતા. ભારતીય સૈન્યએ પણ તેનો આક્રામક રીતે જવાબ આપ્યો હતો. ભારતીય સૈન્યએ પાકિસ્તાની ચોકીઓ પર કરેલા અંધાધૂંધ ગોળીબારથી ગભરાઇને પાકિસ્તાની સૈન્યના જવાનોને પાક.નો ઝંડો ઉંધો કરી દીધો હતો અને ભારતીય જવાનોને ત્રાહિમામનો સંદેશો આપ્યો હતો.
રવિવારે પણ પાકિસ્તાની સૈન્યએ સરહદ પર તાપમારો કર્યો હતો. જેને પગલે એક ભારતીય જવાન શહીદ થયો હતો. સરહદે આવેલા ગામડાઓને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારેથી અતી ભારે હથિયારો દ્વારા થયેલા આ ગોળીબારમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ પણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો.
પાક. સૈન્યએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ અને રાજૌરીમાં રોકેટ પણ છોડયા હતા. ભારતીય સૈન્યએ પણ તેનો આક્રામક રીતે જવાબ આપ્યો હતો. ભારતીય સૈન્યએ પાકિસ્તાની ચોકીઓ પર કરેલા અંધાધૂંધ ગોળીબારથી ગભરાઇને પાકિસ્તાની સૈન્યના જવાનોને પાક.નો ઝંડો ઉંધો કરી દીધો હતો અને ભારતીય જવાનોને ત્રાહિમામનો સંદેશો આપ્યો હતો.