- જમ્મુ યુનિ.ના પોલીટીકલ સાયન્સના પ્રો. મોહમ્મદ તાજ્જુદીન દ્વારા વર્ગ ખંડમાં એક લેકચર દરમ્યાન ક્રાંતિવીર ભગતસિંહને આતંકવાદી ગણાવતા વિદ્યાર્થીઓમાં હોબાળો મચી ગયો હતો. કોઇ વિદ્યાર્થીએ તેનો વિડિયો બનાવીના ઉપકુલપતિને આપતાં ઉપકુલપતિએ તરત જ તેમને શિક્ષણકાર્યમાંથી દૂર કરવાનો આદેશ કર્યો હતો. વિદ્યાર્થીઓ તેમના રાજીનામાની માંગણી કરી રહ્યાં છે.
- જમ્મુ યુનિ.ના પોલીટીકલ સાયન્સના પ્રો. મોહમ્મદ તાજ્જુદીન દ્વારા વર્ગ ખંડમાં એક લેકચર દરમ્યાન ક્રાંતિવીર ભગતસિંહને આતંકવાદી ગણાવતા વિદ્યાર્થીઓમાં હોબાળો મચી ગયો હતો. કોઇ વિદ્યાર્થીએ તેનો વિડિયો બનાવીના ઉપકુલપતિને આપતાં ઉપકુલપતિએ તરત જ તેમને શિક્ષણકાર્યમાંથી દૂર કરવાનો આદેશ કર્યો હતો. વિદ્યાર્થીઓ તેમના રાજીનામાની માંગણી કરી રહ્યાં છે.