મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર ફરી સંકટમાં આવી ગઇ છે, આ વખતે પક્ષના જ કદ્દાવર નેતા જ્યોતિરાદિત્ય સિંિધયાએ બાયો ચડાવી છે અને આશરે 17 જેટલા પક્ષના ધારાસભ્યોને પોતાની તરફેણમાં કરી લીધા છે. જેને પગલે હવે ગમે ત્યારે કમલનાથની સરકાર લઘુમતીમાં આવી શકે છે.
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર ફરી સંકટમાં આવી ગઇ છે, આ વખતે પક્ષના જ કદ્દાવર નેતા જ્યોતિરાદિત્ય સિંિધયાએ બાયો ચડાવી છે અને આશરે 17 જેટલા પક્ષના ધારાસભ્યોને પોતાની તરફેણમાં કરી લીધા છે. જેને પગલે હવે ગમે ત્યારે કમલનાથની સરકાર લઘુમતીમાં આવી શકે છે.