Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલને એક પત્ર લખીને 6 મંત્રીઓને હટાવવાની ભલામણ કરી છે. કમલનાથે રાજ્યપાલને લખેલા પત્રમાં તાત્કાલિક ધોરણે તેમના મંત્રીમંડળના 6 સભ્યોને હટાવવાનો આગ્રહ કર્યો છે. જણાવી દઈએ કે, કોંગ્રેસના 22 ધારાસભ્યોએ તેમનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે. આમ સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો, કમલનાથ સરકાર લઘુમતિમાં આવતી દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આજે (મંગળવારે) જ્યોતિરાદિત્ય સિંધિયાએ  PM  મોદી અને અમિત શાહ સાથે મુલાકાત યોજી કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલને એક પત્ર લખીને 6 મંત્રીઓને હટાવવાની ભલામણ કરી છે. કમલનાથે રાજ્યપાલને લખેલા પત્રમાં તાત્કાલિક ધોરણે તેમના મંત્રીમંડળના 6 સભ્યોને હટાવવાનો આગ્રહ કર્યો છે. જણાવી દઈએ કે, કોંગ્રેસના 22 ધારાસભ્યોએ તેમનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે. આમ સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો, કમલનાથ સરકાર લઘુમતિમાં આવતી દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આજે (મંગળવારે) જ્યોતિરાદિત્ય સિંધિયાએ  PM  મોદી અને અમિત શાહ સાથે મુલાકાત યોજી કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ