Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્ય કર્મચારીઓને એક મોટી રાહત આપી છે. સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પાંચ દિવસના ર્વિંકગ ડેની જાહેરાત કરી છે. આ નવી સિસ્ટમ ૨૯ ફેબ્રુઆરીથી લાગુ પડશે. રાજ્ય સરકારની નવી સિસ્ટમ અનુસાર કર્મચારીઓએ એક અઠવાડિયામાં પાંચ દિવસ કરી શકશે અને બાકીના બે દિવસ રજા રહશે.

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્ય કર્મચારીઓને એક મોટી રાહત આપી છે. સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પાંચ દિવસના ર્વિંકગ ડેની જાહેરાત કરી છે. આ નવી સિસ્ટમ ૨૯ ફેબ્રુઆરીથી લાગુ પડશે. રાજ્ય સરકારની નવી સિસ્ટમ અનુસાર કર્મચારીઓએ એક અઠવાડિયામાં પાંચ દિવસ કરી શકશે અને બાકીના બે દિવસ રજા રહશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ