-
મરાઠાઓને 16 ટકા અનામતની ખેરાત કરનાર મહારાષ્ટ્રની ભાજપ સરકાર પાસે રોકડ નાણાં જ નથી. રોકડ નાણાંની ખેંચ અનુભવનાર સરકારે શિરડીના સાંઇબાબા સામે હાથ ફેલાવ્યો. શિરડીના સાંઇબાબા મંદિર ટ્રસ્ટે મહારાષ્ટ્ર સરકારને 500 કરોડ ઉધાર આપ્યાં છે. સરકારે આ 500 કરોડ ક્યારે પરત મળશે તેની કોઇ સમય મર્યાદા આપી નથી. સામાન્ય શબ્દોમાં કહીએ તો આવશે તો આપીશું...! સરકાર આ 500 કરોડ પાણીની યોજના માટે ઉપયોગમાં લેશે.
-
મરાઠાઓને 16 ટકા અનામતની ખેરાત કરનાર મહારાષ્ટ્રની ભાજપ સરકાર પાસે રોકડ નાણાં જ નથી. રોકડ નાણાંની ખેંચ અનુભવનાર સરકારે શિરડીના સાંઇબાબા સામે હાથ ફેલાવ્યો. શિરડીના સાંઇબાબા મંદિર ટ્રસ્ટે મહારાષ્ટ્ર સરકારને 500 કરોડ ઉધાર આપ્યાં છે. સરકારે આ 500 કરોડ ક્યારે પરત મળશે તેની કોઇ સમય મર્યાદા આપી નથી. સામાન્ય શબ્દોમાં કહીએ તો આવશે તો આપીશું...! સરકાર આ 500 કરોડ પાણીની યોજના માટે ઉપયોગમાં લેશે.