Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન બહુજન સમાજ પાર્ટી (BSP)ના અધ્યક્ષ માયાવતીએ બાબા સાહેબ આંબેડકરનું ઉદાહરણ આપતા કહ્યું કે, તે બૌદ્ધ ધર્મનો અંગિકાર કરી લેશે, બસ હવે તેના માટે યોગ્ય સમયની રાહ જોવાઈ રહી છે. જણાવી દઈએ કે તેમણે આ જાહેરાત નાગપુરમાં એક ચૂંટણી જનસભાને સંબોધતી વખતે કરી હતી. સાથે જ તેમણે કહ્યું કે આટલું જ નહીં મારી સાથે મોટી સંખ્યામાં લોકો ધર્મ પરિવર્તન કરશે.

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન બહુજન સમાજ પાર્ટી (BSP)ના અધ્યક્ષ માયાવતીએ બાબા સાહેબ આંબેડકરનું ઉદાહરણ આપતા કહ્યું કે, તે બૌદ્ધ ધર્મનો અંગિકાર કરી લેશે, બસ હવે તેના માટે યોગ્ય સમયની રાહ જોવાઈ રહી છે. જણાવી દઈએ કે તેમણે આ જાહેરાત નાગપુરમાં એક ચૂંટણી જનસભાને સંબોધતી વખતે કરી હતી. સાથે જ તેમણે કહ્યું કે આટલું જ નહીં મારી સાથે મોટી સંખ્યામાં લોકો ધર્મ પરિવર્તન કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ