દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર અને આમઆદમી પાર્ટીનાં વિજય પછી આરએસએસનાં મુખપત્ર ઓર્ગેનાઇઝર દ્વારા સંઘ દ્વારા ભાજપને ચેતવણી આપવામાં આવી છે. સંઘનાં મુખપત્રમાં તાકીદ કરાઈ છે કે મોદી અને શાહ કાયમ માટે ભાજપની મદદ કરી શકે નહીં. વિધાનસભાની ચૂંટણીઓ જીતવા ભાજપએ સંગઠનને ફરીથી રચવું પડશે. વિધાનસભાની ચૂંટણીઓ માટે સ્થાનિક નેતાઓ તૈયાર કરવાનાં રહેશે. જે ઉમેદવાર ખરાબ છે તે ખરાબ જ રહેવાનો. જે પાર્ટી સાથે ખરાબ ઉમેદવાર સંબંધો રાખે છે પાર્ટી સારી છે તે ઉમેદવારો પણ સારો છે તેવું કહી શકાય નહીં.
દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર અને આમઆદમી પાર્ટીનાં વિજય પછી આરએસએસનાં મુખપત્ર ઓર્ગેનાઇઝર દ્વારા સંઘ દ્વારા ભાજપને ચેતવણી આપવામાં આવી છે. સંઘનાં મુખપત્રમાં તાકીદ કરાઈ છે કે મોદી અને શાહ કાયમ માટે ભાજપની મદદ કરી શકે નહીં. વિધાનસભાની ચૂંટણીઓ જીતવા ભાજપએ સંગઠનને ફરીથી રચવું પડશે. વિધાનસભાની ચૂંટણીઓ માટે સ્થાનિક નેતાઓ તૈયાર કરવાનાં રહેશે. જે ઉમેદવાર ખરાબ છે તે ખરાબ જ રહેવાનો. જે પાર્ટી સાથે ખરાબ ઉમેદવાર સંબંધો રાખે છે પાર્ટી સારી છે તે ઉમેદવારો પણ સારો છે તેવું કહી શકાય નહીં.