ભારતમાં આર્થિક મંદીની અસર હેઠળ રેટિંગ એજન્સી મૂડીજ ઇન્વેસ્ટર્સએ વિકાસ દરના અનુમાનમાં ઘટાડો કરતાં ભારતને ઝટકો આપ્યો છે. એજન્સીએ ભારતનો વિકાસ દર 5.6 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. જોકે આ સંદર્ભે સારા સમાચાર એ પણ હોઇ શકે કે, એજન્સીએ વર્ષ 2020 અને 2021માં અર્થવ્યવસ્થામાં સુધારો થવાની અને વિકાસ દર વધવાનું અનુમાન પણ લગાવ્યું છે.
ભારતમાં આર્થિક મંદીની અસર હેઠળ રેટિંગ એજન્સી મૂડીજ ઇન્વેસ્ટર્સએ વિકાસ દરના અનુમાનમાં ઘટાડો કરતાં ભારતને ઝટકો આપ્યો છે. એજન્સીએ ભારતનો વિકાસ દર 5.6 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. જોકે આ સંદર્ભે સારા સમાચાર એ પણ હોઇ શકે કે, એજન્સીએ વર્ષ 2020 અને 2021માં અર્થવ્યવસ્થામાં સુધારો થવાની અને વિકાસ દર વધવાનું અનુમાન પણ લગાવ્યું છે.