Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરૂના કાર્યો તથા ભાષણોનો ઉલ્લેખ કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. મનમોહન સિંહે કહ્યું છે રાષ્ટ્રવાદ અને ‘ભારત માતા કી જય’ના નારાનો ઉપયોગ ભારતની ઉગ્ર તથા વિશુદ્ધ ભાવનાત્મક છબીને મજબૂત બનાવવામાં ખોટી રીતે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.
 

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરૂના કાર્યો તથા ભાષણોનો ઉલ્લેખ કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. મનમોહન સિંહે કહ્યું છે રાષ્ટ્રવાદ અને ‘ભારત માતા કી જય’ના નારાનો ઉપયોગ ભારતની ઉગ્ર તથા વિશુદ્ધ ભાવનાત્મક છબીને મજબૂત બનાવવામાં ખોટી રીતે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ