નિર્ભયા સામૂહિક બળાત્કારના કેસમાં તાજેતરમાં જ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે. નવા ડેથ વોરન્ટ અનુસાર, તમામ દોષિતોને 3 માર્ચના રોજ સવારે છ વાગ્યે ફાંસીના માચડા પર લટકાવી દેવામાં આવશે. જેલ પ્રશાસને નિર્ભયાના દોષિતોના પરિવારોને તેમને મળવા માટે એક પત્ર લખ્યો છે. જેલ મેન્યુઅલ પ્રમાણે ફાંસી આપવાના 14 દિવસ પહેલા દોષિતો સાથે મુલાકાત કરવા માટે તેમના પરિવારને પત્ર લખવામાં આવે છે.
નિર્ભયા સામૂહિક બળાત્કારના કેસમાં તાજેતરમાં જ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે. નવા ડેથ વોરન્ટ અનુસાર, તમામ દોષિતોને 3 માર્ચના રોજ સવારે છ વાગ્યે ફાંસીના માચડા પર લટકાવી દેવામાં આવશે. જેલ પ્રશાસને નિર્ભયાના દોષિતોના પરિવારોને તેમને મળવા માટે એક પત્ર લખ્યો છે. જેલ મેન્યુઅલ પ્રમાણે ફાંસી આપવાના 14 દિવસ પહેલા દોષિતો સાથે મુલાકાત કરવા માટે તેમના પરિવારને પત્ર લખવામાં આવે છે.