Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખાસ વિશ્વાસુ અને ઓવરસીઝ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ચેરમેન સામ પિત્રોડાએ પુલવામામાં આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી તાલીમ કેમ્પ પર કરાયેલા હુમલામાં મોતના આંકડા પર સવાલ ઉઠાવ્યાં છે. એક અખબારી મુલાકાતમાં સામ પિત્રોડાએ એર સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા છે અને કહ્યું કે, પુલવામા હુમલા માટે સમગ્ર પાકિસ્તાનને જવાબદાર ઠેરવી શકાય નહીં.
 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખાસ વિશ્વાસુ અને ઓવરસીઝ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ચેરમેન સામ પિત્રોડાએ પુલવામામાં આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી તાલીમ કેમ્પ પર કરાયેલા હુમલામાં મોતના આંકડા પર સવાલ ઉઠાવ્યાં છે. એક અખબારી મુલાકાતમાં સામ પિત્રોડાએ એર સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા છે અને કહ્યું કે, પુલવામા હુમલા માટે સમગ્ર પાકિસ્તાનને જવાબદાર ઠેરવી શકાય નહીં.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ