Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સોમવારે કહ્યુ કે, મને વિશ્વાસ છે કે બીજેપી-શિવસેના ગઠબંધન મહારાષ્ટ્રમાં 225 સીટો જીતી લેશે. વિપક્ષી પાર્ટીઓ પોતાની વિશ્વસનીયતા ગુમાવી ચૂકી છે અને તેઓ લડાઈમાં જ નથી. જનતા મોદીજી અને ફડણવીસજીની સાથે છે. વધુમાં તેમણે કહ્યું કે ખુદ કોંગ્રેસને પણ ખબર છે કે જનતા બીજેપીની સાથે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ