Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દંતકથારૂપ પત્રકાર કાંતિ ભટ્ટનાં આજે મુંબઈમાં કાંદિવલી ખાતે થયેલા અવસાન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. દિલ્હીથી એમણે કાંતિભાઈના પત્ની અને જાણીતાં તંત્રી શીલા ભટ્ટને ફોન કર્યો હતો. પત્રકાર દંપતીના સંઘર્ષ અને કાંતિ ભટ્ટના પ્રેરણાત્મક લખાણો વિશેની યાદ એમણે તાજી કરી હતી. દિવંગતના આત્માને ભગવાન શાંતિ આપે એવી પોતે પ્રાર્થના કરે છે એમ પણ મોદીએ શીલા ભટ્ટને કહ્યું હતું.

દંતકથારૂપ પત્રકાર કાંતિ ભટ્ટનાં આજે મુંબઈમાં કાંદિવલી ખાતે થયેલા અવસાન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. દિલ્હીથી એમણે કાંતિભાઈના પત્ની અને જાણીતાં તંત્રી શીલા ભટ્ટને ફોન કર્યો હતો. પત્રકાર દંપતીના સંઘર્ષ અને કાંતિ ભટ્ટના પ્રેરણાત્મક લખાણો વિશેની યાદ એમણે તાજી કરી હતી. દિવંગતના આત્માને ભગવાન શાંતિ આપે એવી પોતે પ્રાર્થના કરે છે એમ પણ મોદીએ શીલા ભટ્ટને કહ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ