Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી સુધી પહોંચેલા જીવલેણ કોરોના વાયરસના કારણે PM મોદીએ મહત્વનો નિર્ણય લીધો છે. આ વખતે તેઓ હોળી મિલનના કાર્યક્રમમાં હાજરી નહીં આપે. PM મોદીએ પોતે ટ્વીટ કરીને લોકોને આ અંગેની જાણકારી આપી છે. નોંધનીય છે કે કોરોના વાયરસથી અત્યાર સુધીમાં દુનિયાભરમાં ત્રણ હજારથી વધારે લોકો મોતને ભેટી ચૂક્યા છે. તેમજ ભારતના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને પણ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે ભારતમાં પણ 25 લોકો કોરોનાની લપેટમાં આવી ગયા છે.

દિલ્હી સુધી પહોંચેલા જીવલેણ કોરોના વાયરસના કારણે PM મોદીએ મહત્વનો નિર્ણય લીધો છે. આ વખતે તેઓ હોળી મિલનના કાર્યક્રમમાં હાજરી નહીં આપે. PM મોદીએ પોતે ટ્વીટ કરીને લોકોને આ અંગેની જાણકારી આપી છે. નોંધનીય છે કે કોરોના વાયરસથી અત્યાર સુધીમાં દુનિયાભરમાં ત્રણ હજારથી વધારે લોકો મોતને ભેટી ચૂક્યા છે. તેમજ ભારતના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને પણ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે ભારતમાં પણ 25 લોકો કોરોનાની લપેટમાં આવી ગયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ