Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસના કારણે દેશના કેટલાક શહેરોને લોકડાઉન કરી દેવામાં આવ્યા છે, પરંતુ કેટલાક લોકો છે જે લોકડાઉનને ગંભીરતાથી લઇ રહ્યાં નથી. જેના કારણે પીએમ મોદીએ ટ્વિટ પર લોકોને અપીલ કરી છે કે, ‘લોકડાઉનને ગંભીરતાથી લો અને પોતાના સ્વાસ્થ્યનું પોતે ખ્લાલ રાખો.’
PM મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે- લોકડાઉનને હજું પણ કેટલાક લોકો ગંભીરતાથી લઇ રહ્યાં નથી. કૃપા કરીને પોતાને બચાવો, પોતાના પરિવારને બચાવો, નિર્દેશોનું ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારોથી મારો અનુરોધ છે કે, તેઓ નિયમો અને કાનૂનોનું પાલન કરાવે.

કોરોના વાયરસના કારણે દેશના કેટલાક શહેરોને લોકડાઉન કરી દેવામાં આવ્યા છે, પરંતુ કેટલાક લોકો છે જે લોકડાઉનને ગંભીરતાથી લઇ રહ્યાં નથી. જેના કારણે પીએમ મોદીએ ટ્વિટ પર લોકોને અપીલ કરી છે કે, ‘લોકડાઉનને ગંભીરતાથી લો અને પોતાના સ્વાસ્થ્યનું પોતે ખ્લાલ રાખો.’
PM મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે- લોકડાઉનને હજું પણ કેટલાક લોકો ગંભીરતાથી લઇ રહ્યાં નથી. કૃપા કરીને પોતાને બચાવો, પોતાના પરિવારને બચાવો, નિર્દેશોનું ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારોથી મારો અનુરોધ છે કે, તેઓ નિયમો અને કાનૂનોનું પાલન કરાવે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ