Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાફેલ ડિલની તપાસની માંગ વાળી અરજીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ફગાવી દેવાયા બાદ પણ તેના પર આરોપોનો સિલસિલો યથાવત છે. એક તરફ ભાજપે સવાલ ઉઠાવનાર પર માફી માંગવા કહ્યું છે તો કોંગ્રેસે હવે JPC તપાસને જરૂરી બતાવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી રાફેલ ડિલની સુનાવણી કરનારી બેચમાં સામેલ જસ્ટિસ જોસેફના નિવેદનનો ઉલ્લેખ કરી કહ્યું છે કે દેશની સર્વોચ્ચ ન્યાયાલયે તપાસના દરવાજા ખોલી નાંખ્યા છે.

રાફેલ ડિલની તપાસની માંગ વાળી અરજીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ફગાવી દેવાયા બાદ પણ તેના પર આરોપોનો સિલસિલો યથાવત છે. એક તરફ ભાજપે સવાલ ઉઠાવનાર પર માફી માંગવા કહ્યું છે તો કોંગ્રેસે હવે JPC તપાસને જરૂરી બતાવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી રાફેલ ડિલની સુનાવણી કરનારી બેચમાં સામેલ જસ્ટિસ જોસેફના નિવેદનનો ઉલ્લેખ કરી કહ્યું છે કે દેશની સર્વોચ્ચ ન્યાયાલયે તપાસના દરવાજા ખોલી નાંખ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ