Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં દિલ્હીમાં ત્રણ દિવસથી હિંસા ચાલી રહી છે અને ૧૩ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ધાર્મિક સ્વતંત્રતાનાં મામલે મોદી મજબૂતીથી કામ કરી રહ્યા છે. તેઓ લોકોને ધાર્મિક સ્વતંત્રતા આપવા કટિબદ્ધ છે. દરેક લોકો પાસે ધાર્મિક સ્વતંત્રતા છે. મોદી એક મજબૂત નેતા છે. ધાર્મિક સ્વતંત્રતા માટે ભારત સારું કામ કરી રહ્યો છે. ભારતમાં જેવી ધાર્મિક સ્વતંત્રતા છે તેવી અન્ય કોઈ દેશમાં જોવા મળતી નથી.
 

નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં દિલ્હીમાં ત્રણ દિવસથી હિંસા ચાલી રહી છે અને ૧૩ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ધાર્મિક સ્વતંત્રતાનાં મામલે મોદી મજબૂતીથી કામ કરી રહ્યા છે. તેઓ લોકોને ધાર્મિક સ્વતંત્રતા આપવા કટિબદ્ધ છે. દરેક લોકો પાસે ધાર્મિક સ્વતંત્રતા છે. મોદી એક મજબૂત નેતા છે. ધાર્મિક સ્વતંત્રતા માટે ભારત સારું કામ કરી રહ્યો છે. ભારતમાં જેવી ધાર્મિક સ્વતંત્રતા છે તેવી અન્ય કોઈ દેશમાં જોવા મળતી નથી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ