Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી પર આપેલા એક વિવાદાસ્પદ નિવેદનને શિવસેનાસાંસદ સંજય એ પરત લઈ લીધું છે. તેઓએ કહ્યું કે, જો મારા નિવેદનથી કોઈ પણની લાગણીને ઠેસ પહોંચી છે તો હું તેના માટે માફી માંગું છું. મેં હંમેશા કૉંગ્રેસના નેતાઓનું સમર્થન કર્યું છે. કૉંગ્રેસની આપત્તિ પર સંજય રાઉતે કહ્યું કે, મેં હંમેશા ઈન્દિરા ગાંધી, પંડિત નહેરુ, રાજીવ ગાંધી અને ગાંધી પરિવાર પ્રતિ જે સન્માન દર્શાવ્યું, તે વિપક્ષમાં હોવા છતાંય કોઈએ નથી દશાવ્યું. જ્યારે પણ લોકોએ ઈન્દિરા ગાંધી પર નિશાન સાધ્યું છે, હું તેમના માટે ઊભો રહ્યો છું.

પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી પર આપેલા એક વિવાદાસ્પદ નિવેદનને શિવસેનાસાંસદ સંજય એ પરત લઈ લીધું છે. તેઓએ કહ્યું કે, જો મારા નિવેદનથી કોઈ પણની લાગણીને ઠેસ પહોંચી છે તો હું તેના માટે માફી માંગું છું. મેં હંમેશા કૉંગ્રેસના નેતાઓનું સમર્થન કર્યું છે. કૉંગ્રેસની આપત્તિ પર સંજય રાઉતે કહ્યું કે, મેં હંમેશા ઈન્દિરા ગાંધી, પંડિત નહેરુ, રાજીવ ગાંધી અને ગાંધી પરિવાર પ્રતિ જે સન્માન દર્શાવ્યું, તે વિપક્ષમાં હોવા છતાંય કોઈએ નથી દશાવ્યું. જ્યારે પણ લોકોએ ઈન્દિરા ગાંધી પર નિશાન સાધ્યું છે, હું તેમના માટે ઊભો રહ્યો છું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ