-
ગુજરાતના ચકચારી સોહરાબુદ્દીન અને તુલસી એન્કાઉન્ટર કેસની આખરી સુનાવણી મુંબઇમાં સીબીઆઇની ખાસ કોર્ટમાં હાથ ધરાશે. આ કેસમાં તમામ 22 આરોપીઓની સીઆરપીસીની કલમ-133 હેઠળ જુબાની પૂરી થઇ ગઇ છે. રાજકીય અસરો સર્જનાર આ કેસ હવે તેના છેલ્લાં તબક્કામાં પહોંચી ગયું છે. સોમવારથી તેના પર આખરી સુનાવણી શરૂ કરાશે. નોંધનીય છે કે 22 આરોપીઓમાંથી કોઇએ પોતાના બચાવમાં કોઇ સાક્ષી રજૂ કરવામાં રસ દાખવ્યો નથી.
-
(જીએનએસ)
-
ગુજરાતના ચકચારી સોહરાબુદ્દીન અને તુલસી એન્કાઉન્ટર કેસની આખરી સુનાવણી મુંબઇમાં સીબીઆઇની ખાસ કોર્ટમાં હાથ ધરાશે. આ કેસમાં તમામ 22 આરોપીઓની સીઆરપીસીની કલમ-133 હેઠળ જુબાની પૂરી થઇ ગઇ છે. રાજકીય અસરો સર્જનાર આ કેસ હવે તેના છેલ્લાં તબક્કામાં પહોંચી ગયું છે. સોમવારથી તેના પર આખરી સુનાવણી શરૂ કરાશે. નોંધનીય છે કે 22 આરોપીઓમાંથી કોઇએ પોતાના બચાવમાં કોઇ સાક્ષી રજૂ કરવામાં રસ દાખવ્યો નથી.
-
(જીએનએસ)