Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સોલાર પાવરની સબસિડી પાછી ખેંચાઈ જતાં ગુજરાતમાં સોલાર પ્રોજેક્ટ નાખવા માટે અંદાજે રૂા. 10,000 કરોડનું રોકાણ કરનારા 3500 જેટલા સાહસિકોને રૂા. 2200 કરોડનું જંગી નુકસાન જશે. તેની અસર હેઠળ ઘણાંએ તેમના પ્રોજેક્ટમાંથી પીછેહઠ કરી લેવાનો પણ નિર્ણય કરવા પર છે, પરંતુ સરકારની ગાઈડલાઈનમાં તેમના ઇન્વેસ્ટમેન્ટના નાણાં પરત કરવાની કોઈ જ સિસ્ટમ નથી.
તેથી સરકાર પણ તેમને પૈસા પરત આપી શકે તેમ નથી. ગુજરાત સરકારની ઉદ્યોગ નીતિ હેઠળ સબસિડી આપવામાં આવતી હતી. ઉદ્યોગ વિભાગે તે સબસિડી પાછી ખેંચી લેવાનું આ અગાઉ જ આયોજન કર્યું હતું. તેને પગલે ગુજરાતમાં સોલાર પાવર પ્રોજેક્ટ નાખવાની ગતિ મંદ પડી જવાની સંભાવના છે.
 

સોલાર પાવરની સબસિડી પાછી ખેંચાઈ જતાં ગુજરાતમાં સોલાર પ્રોજેક્ટ નાખવા માટે અંદાજે રૂા. 10,000 કરોડનું રોકાણ કરનારા 3500 જેટલા સાહસિકોને રૂા. 2200 કરોડનું જંગી નુકસાન જશે. તેની અસર હેઠળ ઘણાંએ તેમના પ્રોજેક્ટમાંથી પીછેહઠ કરી લેવાનો પણ નિર્ણય કરવા પર છે, પરંતુ સરકારની ગાઈડલાઈનમાં તેમના ઇન્વેસ્ટમેન્ટના નાણાં પરત કરવાની કોઈ જ સિસ્ટમ નથી.
તેથી સરકાર પણ તેમને પૈસા પરત આપી શકે તેમ નથી. ગુજરાત સરકારની ઉદ્યોગ નીતિ હેઠળ સબસિડી આપવામાં આવતી હતી. ઉદ્યોગ વિભાગે તે સબસિડી પાછી ખેંચી લેવાનું આ અગાઉ જ આયોજન કર્યું હતું. તેને પગલે ગુજરાતમાં સોલાર પાવર પ્રોજેક્ટ નાખવાની ગતિ મંદ પડી જવાની સંભાવના છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ