Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે અને વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ જે ઉત્સાહથી ભરપૂર ઢંઢેરો કોંગ્રેસની યુપીએ સરકારને હટાવવા જાહેર કર્યો ત્યારે તેમાના કેટલાક મુદ્દા હવે 2019ની ચૂંટણીમાં નથી. સૂત્રો કહે છે કે એવું નથી કે એ વચનો પૂરા થઇ ગયા કે હવે એ મુદ્દાની જરૂરત નથી. પણ કમસે કમ ભાજપ તો એમ જ માનતું લાગે છે કે એ મુદ્દાની કોઇ જરૂર નથી..! એ મુદ્દામાં મોંઘવારી પર નિયંત્રણ, દર વર્ષે 2 કરોડને રોજગારી, કાળુનાણું વિદેશથી પરત લાવીશું, બેંકોની એનપીએમાં ઘટાડો કરીશું....નો સમાવેશ થાય છે.

  • 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે અને વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ જે ઉત્સાહથી ભરપૂર ઢંઢેરો કોંગ્રેસની યુપીએ સરકારને હટાવવા જાહેર કર્યો ત્યારે તેમાના કેટલાક મુદ્દા હવે 2019ની ચૂંટણીમાં નથી. સૂત્રો કહે છે કે એવું નથી કે એ વચનો પૂરા થઇ ગયા કે હવે એ મુદ્દાની જરૂરત નથી. પણ કમસે કમ ભાજપ તો એમ જ માનતું લાગે છે કે એ મુદ્દાની કોઇ જરૂર નથી..! એ મુદ્દામાં મોંઘવારી પર નિયંત્રણ, દર વર્ષે 2 કરોડને રોજગારી, કાળુનાણું વિદેશથી પરત લાવીશું, બેંકોની એનપીએમાં ઘટાડો કરીશું....નો સમાવેશ થાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ