દિલ્હીના રામલીલા મેદાન પર કોંગ્રેસની ભારત બચાવો રેલીમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ મોદી સરકાર પર હુમલો કરવામાં બાકી રાખ્યુ નહોતુ. તેમણે કહ્યુ હતુ કે, અંધેર નગરી અને ગંડુ રાજા જેવી દેશની હાલત થઈ ગઈ છે. સૌનો સાથ અને સૌનો વિકાસ દેખાતો નથી. શું એ વાતની તપાસ ના થવી જોઈએ કે જે કાળુ નાણુ બહાર લાવવા માટે નોટબંધી કરાઈ હતી તે કાળુ નાણુ બહાર કેમ નથી આવ્યુ, યુવાઓ નોકરી માટે ભટકી રહ્યા છે અને જે લોકો નોકરી કરે છે તે પણ બેકાર થઈ રહ્યા છે.
દિલ્હીના રામલીલા મેદાન પર કોંગ્રેસની ભારત બચાવો રેલીમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ મોદી સરકાર પર હુમલો કરવામાં બાકી રાખ્યુ નહોતુ. તેમણે કહ્યુ હતુ કે, અંધેર નગરી અને ગંડુ રાજા જેવી દેશની હાલત થઈ ગઈ છે. સૌનો સાથ અને સૌનો વિકાસ દેખાતો નથી. શું એ વાતની તપાસ ના થવી જોઈએ કે જે કાળુ નાણુ બહાર લાવવા માટે નોટબંધી કરાઈ હતી તે કાળુ નાણુ બહાર કેમ નથી આવ્યુ, યુવાઓ નોકરી માટે ભટકી રહ્યા છે અને જે લોકો નોકરી કરે છે તે પણ બેકાર થઈ રહ્યા છે.