Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાઇરસ અંગે ફેલાવવામાં આવતી ખોટી અફવાઓ ધ્યાનમાં નહીં લેવા અને સતર્ક રહેવા પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે આવા સમયે અફવા ઝડપથી ફેલાતી હોય છે પણ તેનાંથી ડરવું નહીં કે ગેરમાર્ગે દોરાવું નહીં. લોકો કહે છે કે આ ખાવું અને આ ન ખાવું. આ ખાવાથી કોરોના વાઇરસની અસર થશે નહીં પણ જે કંઈ ઉપચાર કે સારવાર કરો તે ડોક્ટરની સલાહથી કરવી. 
 

કોરોના વાઇરસ અંગે ફેલાવવામાં આવતી ખોટી અફવાઓ ધ્યાનમાં નહીં લેવા અને સતર્ક રહેવા પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે આવા સમયે અફવા ઝડપથી ફેલાતી હોય છે પણ તેનાંથી ડરવું નહીં કે ગેરમાર્ગે દોરાવું નહીં. લોકો કહે છે કે આ ખાવું અને આ ન ખાવું. આ ખાવાથી કોરોના વાઇરસની અસર થશે નહીં પણ જે કંઈ ઉપચાર કે સારવાર કરો તે ડોક્ટરની સલાહથી કરવી. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ