Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાઈરસે ભરડો લીધો છે અને દેશભરમાં તેને પગલે લોકડાઉન કરાયું છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના કારણે વધુ એક મોત થયું છે અને મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. ભાવનગરમાં કોરોનાએ ભોગ લીધો છે. જ્યારે રાજ્યમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોની સંખ્યા 43 થઈ છે. રાજ્યના આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ આ માહિતી આપી હતી.

જમ્મુ કાશ્મીરમાં પણ એક દર્દીનું મોત

ગુરુવારે જ કાશ્મીરમાં કોરોનાના પ્રથમ દર્દીનું મોત નીપજ્યું છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 600થી વધુ કેસો નોંધાયા છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં એક 65 વર્ષના કોરોના વાઈરસના દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. શ્રીનગરની CD હોસ્પિટલે તેની પુષ્ટિ કરી છે. આ ઉપરાંત આ વ્યક્તિના સંપર્કમાં આવનાર 4 વ્યક્તિઓમાં પણ કોરોના પોઝિટિવ મળી આવ્યો છે.

કોરોના વાઈરસે ભરડો લીધો છે અને દેશભરમાં તેને પગલે લોકડાઉન કરાયું છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના કારણે વધુ એક મોત થયું છે અને મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. ભાવનગરમાં કોરોનાએ ભોગ લીધો છે. જ્યારે રાજ્યમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોની સંખ્યા 43 થઈ છે. રાજ્યના આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ આ માહિતી આપી હતી.

જમ્મુ કાશ્મીરમાં પણ એક દર્દીનું મોત

ગુરુવારે જ કાશ્મીરમાં કોરોનાના પ્રથમ દર્દીનું મોત નીપજ્યું છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 600થી વધુ કેસો નોંધાયા છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં એક 65 વર્ષના કોરોના વાઈરસના દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. શ્રીનગરની CD હોસ્પિટલે તેની પુષ્ટિ કરી છે. આ ઉપરાંત આ વ્યક્તિના સંપર્કમાં આવનાર 4 વ્યક્તિઓમાં પણ કોરોના પોઝિટિવ મળી આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ