એક તરફ નિર્ભયા ના દોષી કોર્ટમાં પોતાની ફાંસીની સજાને વધુ લંબાવવા માટે અનેક પ્રકારના કાયદાકિય રસ્તાઓ અપનાવી રહ્યા છે તો બીજી તરફ તિહાડ જેલ પ્રાશસન એ પોતાની કાર્યવાહી આગળ વધારી રહી છે. તે હેઠળ જ તિહાડ જેલે દોષિતોને તેમની અંતિમ ઈચ્છા પૂછી છે. જેલ પ્રશાસને દોષિતોને નોટિસ આપીને પૂછ્યું છે કે 1 ફેબ્રુઆરીએ નિયત કરવામાં આવેલી ફાંસી પહેલા તેઓ છેલ્લીવાર કોને મળવા માંગો છો? જેલ પ્રશાસને પૂછ્યું છે કે તેમના નામે કોઈ પ્રોપર્ટી છે તો શું તેઓ તેને કોઈના નામે ટ્રાન્સફર કરવા માંગે છે, કોઈ ધાર્મિક પુસ્તક વાંચવા માંગો છો કે કોઈ ધર્મગુરુને બોલાવવા માંગો છો? જો તેઓ ઈચ્છે તો આ ઈચ્છાઓને 1 ફેબ્રુઆરી પહેલા પૂરી કરી શકે છે.
એક તરફ નિર્ભયા ના દોષી કોર્ટમાં પોતાની ફાંસીની સજાને વધુ લંબાવવા માટે અનેક પ્રકારના કાયદાકિય રસ્તાઓ અપનાવી રહ્યા છે તો બીજી તરફ તિહાડ જેલ પ્રાશસન એ પોતાની કાર્યવાહી આગળ વધારી રહી છે. તે હેઠળ જ તિહાડ જેલે દોષિતોને તેમની અંતિમ ઈચ્છા પૂછી છે. જેલ પ્રશાસને દોષિતોને નોટિસ આપીને પૂછ્યું છે કે 1 ફેબ્રુઆરીએ નિયત કરવામાં આવેલી ફાંસી પહેલા તેઓ છેલ્લીવાર કોને મળવા માંગો છો? જેલ પ્રશાસને પૂછ્યું છે કે તેમના નામે કોઈ પ્રોપર્ટી છે તો શું તેઓ તેને કોઈના નામે ટ્રાન્સફર કરવા માંગે છે, કોઈ ધાર્મિક પુસ્તક વાંચવા માંગો છો કે કોઈ ધર્મગુરુને બોલાવવા માંગો છો? જો તેઓ ઈચ્છે તો આ ઈચ્છાઓને 1 ફેબ્રુઆરી પહેલા પૂરી કરી શકે છે.