રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પર સવાલ પૂછ્યો છે. પાર્ટીએ જણાવ્યું કે, ભારતનો અર્થ માત્ર ગુજરાત નથી. આવું ના હોવા છતાં દરેક વિદેશી નેતાઓને ગુજરાતનો જ પ્રવાસ કેમ કરાવવામાં આવી રહ્યો છે? શું અન્ય રાજ્યોને આવી તક ના મળવી જોઈએ. ટ્રમ્પનું સ્વાગત કરવા માટે 70 લાખ લોકોને એકઠા કરવામાં આવશે તેવી વાત પર કોંગ્રેસે પૂછ્યું હતું કે, શું ટ્રમ્પ ભગવાન રામ છે? અને હવે NCPએ પૂછ્યું છે કે, નરેન્દ્ર મોદી દેશના પ્રધાન મંત્રી છે કે, ગુજરાતના?
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પર સવાલ પૂછ્યો છે. પાર્ટીએ જણાવ્યું કે, ભારતનો અર્થ માત્ર ગુજરાત નથી. આવું ના હોવા છતાં દરેક વિદેશી નેતાઓને ગુજરાતનો જ પ્રવાસ કેમ કરાવવામાં આવી રહ્યો છે? શું અન્ય રાજ્યોને આવી તક ના મળવી જોઈએ. ટ્રમ્પનું સ્વાગત કરવા માટે 70 લાખ લોકોને એકઠા કરવામાં આવશે તેવી વાત પર કોંગ્રેસે પૂછ્યું હતું કે, શું ટ્રમ્પ ભગવાન રામ છે? અને હવે NCPએ પૂછ્યું છે કે, નરેન્દ્ર મોદી દેશના પ્રધાન મંત્રી છે કે, ગુજરાતના?