સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત મધ્યસ્થી વકીલ સાધના રામચંદ્રન અને સંજય હેગડે ગુરુવારે બીજા દિવસે પણ દેખાવકારો સાથે વાતચીત કરવા શાહીનબાગ પહોંચ્યા હતા. સાધના રાજ્ચંદ્રને જણાવ્યું હતું કે, ‘અમે ઇચ્છીએ છીએ કે શાહીનબાગ આંદોલન ચાલુ રહે અને રસ્તો પણ ખૂલી જાય.
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત મધ્યસ્થી વકીલ સાધના રામચંદ્રન અને સંજય હેગડે ગુરુવારે બીજા દિવસે પણ દેખાવકારો સાથે વાતચીત કરવા શાહીનબાગ પહોંચ્યા હતા. સાધના રાજ્ચંદ્રને જણાવ્યું હતું કે, ‘અમે ઇચ્છીએ છીએ કે શાહીનબાગ આંદોલન ચાલુ રહે અને રસ્તો પણ ખૂલી જાય.