Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગત વર્ષે જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા મામલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વધુ બે લોકોની ધરપકડ કરી છે. સૂત્રો અનુસાર પુલવામા હુમલામાં સામેલ થવાના આરોપમાં પિતા-પુત્રીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીના અધિકારીના જણાવ્યા મુજબ આ બન્નેની ઓળખ પીર તારિક તેમજ ઈન્શા તરીકે થઈ છે. અત્યાર સુધીમાં આ મામલામાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં કુલ 40 CRPFના જવાનો શહીદ થયા હતા.

ગત વર્ષે જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા મામલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વધુ બે લોકોની ધરપકડ કરી છે. સૂત્રો અનુસાર પુલવામા હુમલામાં સામેલ થવાના આરોપમાં પિતા-પુત્રીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીના અધિકારીના જણાવ્યા મુજબ આ બન્નેની ઓળખ પીર તારિક તેમજ ઈન્શા તરીકે થઈ છે. અત્યાર સુધીમાં આ મામલામાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં કુલ 40 CRPFના જવાનો શહીદ થયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ