Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીની તીસ હજારી કોર્ટે બુધવારે ઉન્નાવ રેપ પીડિતાનાં પિતાની હત્યાના કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સહિત 7ને દોષિત જાહેર કર્યા છે. આ અંગે ચુકાદો સંભળાવતા કોર્ટે જણાવ્યું કે, "આપનો ઉદ્દેશ્ય નહોતો પરંતુ જે રીતે પીડિતાના પિતાને મારવામાં આવ્યાં તે ખૂબ જ ઘાતકી કહેવાય. આપને દોષી જાહેર કરવામાં આવે છે. આ મામલામાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સહિત કુલ 11 આરોપી હતાં. જેમાંથી 4ને મુક્ત કરી દેવામાં આવ્યાં છે. સજાની જાહેરાત 12 માર્ચનાં રોજ કરવામાં આવશે.

દિલ્હીની તીસ હજારી કોર્ટે બુધવારે ઉન્નાવ રેપ પીડિતાનાં પિતાની હત્યાના કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સહિત 7ને દોષિત જાહેર કર્યા છે. આ અંગે ચુકાદો સંભળાવતા કોર્ટે જણાવ્યું કે, "આપનો ઉદ્દેશ્ય નહોતો પરંતુ જે રીતે પીડિતાના પિતાને મારવામાં આવ્યાં તે ખૂબ જ ઘાતકી કહેવાય. આપને દોષી જાહેર કરવામાં આવે છે. આ મામલામાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સહિત કુલ 11 આરોપી હતાં. જેમાંથી 4ને મુક્ત કરી દેવામાં આવ્યાં છે. સજાની જાહેરાત 12 માર્ચનાં રોજ કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ