Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા એક પત્રમાં આરોગ્ય સંબધી કારણો અને મેડિકલ સલાહનો સંદર્ભ આપી બંધારણની કલમ ૬૭(એ) હેઠળ પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. સંઘપ્રમુખ મોહન ભાગવતે તાજેતરમાં જ ૭૫ વર્ષે નિવૃત્તિની વાત કહી હતી તેવા સમયે જ ધનખડે રાજીનામું આપ્યું છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ