કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે ભાવનગરના મહેમાન બન્યા હતા. ત્યારે એક કાર્યક્રમમાં સ્ટેજ પર ચઢીને તેઓએ તલવારબાજી કરી હતી. તલવારબાજી કરીને કેન્દ્રીય મંત્રીએ અનોખું શૌર્ય બતાવ્યું હતું. ભાવનગર માં સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા ખાતે મૂર્તિ પ્રતિસ્થા મહોત્સવ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મુખ્ય મહેમાન બન્યા હતા. ત્યારે તેઓએ બધાના આશ્ચર્ય વચ્ચે તલવારરાસમાં ભાગ લીધો હતો.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે ભાવનગરના મહેમાન બન્યા હતા. ત્યારે એક કાર્યક્રમમાં સ્ટેજ પર ચઢીને તેઓએ તલવારબાજી કરી હતી. તલવારબાજી કરીને કેન્દ્રીય મંત્રીએ અનોખું શૌર્ય બતાવ્યું હતું. ભાવનગર માં સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા ખાતે મૂર્તિ પ્રતિસ્થા મહોત્સવ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મુખ્ય મહેમાન બન્યા હતા. ત્યારે તેઓએ બધાના આશ્ચર્ય વચ્ચે તલવારરાસમાં ભાગ લીધો હતો.