Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલીવૂડના કલાકારો આજકાલ શહીદોના પરિવાર માટે સહકાર્ય કરી રહ્યા છે. અક્ષયકુમારે આ સદકાર્યની શરૃઆત કર્યા બાદ હવે વિવેક ઓબેરોય પણ આ માર્ગે ચાલી રહ્યો છે. વિવેકે દેશ પ્રતિ પોતાની જવાબદારી સમજતાં છતીસગઢમાં શહીદ થયેલા જવાનો પરિવારોને ફલેટ આપવાનો નિર્ણય કર્યો છે. જેની યાદી જલદી જ જાહેર કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ