Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં જાન્યુઆરી માસથી શરૂ થઇ રહેલા કુંભ મેળાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે એક ફરમાન બહાર પાડીને કુભ મેળાના સમયકાળમાં પ્રયાગરાજ શહેરમાં જો લગ્ન સમારોહ માટે કોઇ ગેસ્ટહાઉસ, હોલ-હોટેલ કે ધર્મશાળા વગેરે. બુક કરાવ્યું હશે તો તે રદ્દ કરાવવું પડશે. અને લગ્નની તારીખ બદલવી પડશે. એક રીતે જોતા સરકારે કુંભ મેળા દરમ્યાન પ્રયાગરાજ સહેરમાં લગ્નો પર પ્રતિબંધ મૂક્યો છે. એક ફરમાન અનુસાર કુંભ મેળાના પ્રથમ સ્નાનના એક દિવસ પહેલા અને પૂર્ણ થાય ત્યાં સુધી લગ્નની મંજૂરી નહીં મળે. કુંભ મેળો માર્ચ સુધી ચાલશે.

  • ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં જાન્યુઆરી માસથી શરૂ થઇ રહેલા કુંભ મેળાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે એક ફરમાન બહાર પાડીને કુભ મેળાના સમયકાળમાં પ્રયાગરાજ શહેરમાં જો લગ્ન સમારોહ માટે કોઇ ગેસ્ટહાઉસ, હોલ-હોટેલ કે ધર્મશાળા વગેરે. બુક કરાવ્યું હશે તો તે રદ્દ કરાવવું પડશે. અને લગ્નની તારીખ બદલવી પડશે. એક રીતે જોતા સરકારે કુંભ મેળા દરમ્યાન પ્રયાગરાજ સહેરમાં લગ્નો પર પ્રતિબંધ મૂક્યો છે. એક ફરમાન અનુસાર કુંભ મેળાના પ્રથમ સ્નાનના એક દિવસ પહેલા અને પૂર્ણ થાય ત્યાં સુધી લગ્નની મંજૂરી નહીં મળે. કુંભ મેળો માર્ચ સુધી ચાલશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ