હ્રદય રોગનો હુમલો થતા પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્
પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું હ્રદય રોગનાં હુમલાનાં કારણે નિધન થયું છે. તેમની ખરાબ તબિયતનાં કારણે તેમને AIIMSમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ સમાચાર મળતા કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી એઈમ્સ પહોંચ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર