સ્થિતિ સામાન્ય થવાની સાથે જ અમે જમ્મુ-કાશ્મીરને રા
વિરોધ પક્ષના નેતાઓના સવાલનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં સ્પષ્ટતા કરી કે, જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગયા પછી આ રાજ્યને ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવશે. શાહે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો મુકુટમણ