કન્હૈયાના હત્યારાની બીજેપી નેતાઓએ કરી હતી ભલામણ :
મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઉદયપુર હત્યાકાંડના આરોપી રિયાઝને લઈને ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. કન્હૈયાલાલની હત્યા અગાઉ ઉદયપુર પોલીસે રિયાઝને મકાન માલિક સાથે ઝઘડો કરવા મામલે પકડ્યો હતો. આ જ જૂના મામલાને લઈને સીએમએ આરોપ લગાવ્યો કે, જ્યારે પોલીસે આર