ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યુ?, પરીક્ષામાં વિ
ગાંધીનગર ની એક શાળામાં એક પરીક્ષામાં પૂછાયેલા ગાંધીજી ની આત્મહત્યા અને દારુબંધી ના વિષયોને નિબંધને લઈને વિવાદ છંછેડાયો છે. સંવેદનશીલ એવા આ મુદ્દા પર ધોરણ 9 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને લખવાનુ કહેવામાં આવ્યું હતું. તો બીજી તરફ શિક્ષણ વિભાગ આ પ્રક