અયોધ્યા જિલ્લામાં 10 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ, 1
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ જન્મભૂમિ મામલે ચાલી રહેલી સુનવણી 17 ઓક્ટોબરે ખતમ થઈ શકે છે. તેના આશરે એક મહિના પછી એટલે કે 17-18 નવેમ્બરે ચુકાદો આવી શકે છે. આ મામલાની સંવેદનશીલતા અને તહેવારોને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે,